Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને ટૂંક સમયમાં જાહેર કરાશે

નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને ટૂંક સમયમાં જાહેર કરાશે

03 January, 2024 09:17 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં જ નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને જાહેર કરીશું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.): નાગરિકતા સુધારા કાયદા, ૨૦૧૯ માટેના નિયમોને લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના ખાસ્સા સમય પહેલાં જાહેર કરવામાં આવશે. આ કાયદા હેઠળ સરકાર બિન મુસ્લિમ માઇગ્રન્ટ્સ - હિન્દુઓ, સિખો, જૈનો, બૌદ્ધ ધર્મના લોકો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા પૂરી પાડશે. આ સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં જ નાગરિકતા સુધારા કાયદા માટેના નિયમોને જાહેર કરીશું. એક વખત આ નિયમો જાહેર થાય, કાયદો અમલમાં મૂકી શકાય એટલે પાત્ર લોકોને ભારતીય નાગરિકત્વ આપી શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2024 09:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK