Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના અવસાન પછી પણ તેનાથી અલગ નથી થયા ઓડિશાના આ બિઝનેસમૅન

પત્નીના અવસાન પછી પણ તેનાથી અલગ નથી થયા ઓડિશાના આ બિઝનેસમૅન

Published : 06 October, 2024 11:59 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧ની ૨૫ એપ્રિલે મમ્મીનું અવસાન થયું એ પછી સંતાનોની ઇચ્છા હતી કે ઘરમાં મમ્મીનું પૂતળું રાખીએ

કિરણની લાઇફ-સાઇઝ પ્રતિમા સાથે પતિ પ્રશાંત કુમાર નાયક

લાઇફમસાલા

કિરણની લાઇફ-સાઇઝ પ્રતિમા સાથે પતિ પ્રશાંત કુમાર નાયક


ઓડિશાના બરહમપુરમાં બાવન વર્ષના બિઝનેસમૅન પ્રશાંત કુમાર નાયકે કોરોનાકાળમાં અવસાન પામેલી પોતાની પત્ની કિરણની લાઇફ-સાઇઝ પ્રતિમા બનાવડાવી છે. કિરણ નાયક સોફા પર બેઠાં હોય એ રીતે આ પ્રતિમા સિલિકૉનમાંથી બનાવવામાં આવી છે. પ્રશાંત નાયકને બે દીકરી અને એક દીકરો છે. ૨૦૨૧ની ૨૫ એપ્રિલે મમ્મીનું અવસાન થયું એ પછી સંતાનોની ઇચ્છા હતી કે ઘરમાં મમ્મીનું પૂતળું રાખીએ જેથી તેમની ગેરહાજરી ન વર્તાય. એને પગલે બૅન્ગલોરના એક ​શિલ્પકારને શોધીને તેની પાસેથી આ પ્રતિમા બનાવડાવવામાં આવી હતી, જેનો ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ૮ લાખ રૂપિયા થયો હતો. આ વર્ષની શરૂઆતમાં મોટી દીકરીનાં લગ્ન પહેલાં મમ્મીની પ્રતિમાને ઘરે લાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 11:59 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK