Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કરવા ચૌથના દિવસે મહાકાલની ભસ્મ આરતીમાં બાબાનાં સૂર્યસ્વરૂપનાં દર્શન

કરવા ચૌથના દિવસે મહાકાલની ભસ્મ આરતીમાં બાબાનાં સૂર્યસ્વરૂપનાં દર્શન

Published : 21 October, 2024 11:31 AM | Modified : 21 October, 2024 11:42 AM | IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ગઈ કાલે કરવા ચૌથના અવસરે બાબા મહાકાલની ભસ્મ-આરતી વખતે બાબા મહાકાલને સૂર્યસ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર

ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર


ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ગઈ કાલે કરવા ચૌથના અવસરે બાબા મહાકાલની ભસ્મ-આરતી વખતે બાબા મહાકાલને સૂર્યસ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આ માટે સૂર્યના સ્વરૂપમાં અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાકાલને ચંદ્ર અને ત્રિપુંડ સાથે ફૂલોનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચામૃત અભિષેક અને ભસ્મ અર્પણ કરવામાં આવ્યાં હતાં. જે લોકોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો તેઓ મહાકાલને જોતા જ રહી ગયા હતા. આ માટે મંદિર સવારે ચાર વાગ્યે ખૂલી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 11:42 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK