Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરવિંદ કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન, છતાં ખાવી પડશે જેલની રોટલી, જાણો વિગતો

અરવિંદ કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન, છતાં ખાવી પડશે જેલની રોટલી, જાણો વિગતો

Published : 12 July, 2024 02:53 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જસ્ટિસ ખન્નાએ પોતાના નિર્ણયમાં સ્વીકાર્યું છે કે, માત્ર પૂછપરછથી EDને ધરપકડની પરવાનગી મળતી નથી. PMLAની કલમ 19 હેઠળ આનો કોઈ આધાર નથી

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા
  2. શું ધરપકડની જરૂરિયાતને PMLAની કલમ 19માં ફરજિયાત શરત તરીકે જોવામાં આવે છે: કોર્ટ સામે સવાલ
  3. જસ્ટિસ ખન્નાએ નિર્ણયમાં સ્વીકાર્યું છે કે, માત્ર પૂછપરછથી EDને ધરપકડની પરવાનગી મળતી નથી

Arvind Kejriwal Gets Interim Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પૉલિસી કૌભાંડમાં પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે ED ધરપકડને પડકારતી કેજરીવાલની અરજીને એ પ્રશ્ન સાથે મોટી બેંચને મોકલી હતી કે શું ધરપકડની જરૂરિયાતને PMLAની કલમ 19માં ફરજિયાત શરત તરીકે જોવામાં આવે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 02:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK