Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > AAPના નેતા સત્યેન્દ્ર જૈનને બે વર્ષ બાદ જામીન મળ્યા

AAPના નેતા સત્યેન્દ્ર જૈનને બે વર્ષ બાદ જામીન મળ્યા

Published : 19 October, 2024 12:22 PM | Modified : 19 October, 2024 05:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વચગાળાના જામીનને લંબાવવાના આદેશનો તેમણે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો.

સત્યેન્દ્ર જૈન

સત્યેન્દ્ર જૈન


આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનને બે વર્ષના ગાળા બાદ જામીન આપવામાં આવ્યા છે. તેમને ૨૦૨૩માં ૨૬ મેએ મેડિકલ ધોરણે વચગાળાના જામીન મળ્યા હતા અને સમયે-સમયે એને લંબાવવામાં આવતા હતા. જોકે હવે કોર્ટે તેમને રેગ્યુલર જામીન આપ્યા છે. વચગાળાના જામીનને લંબાવવાના આદેશનો તેમણે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 05:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK