Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં ૩૦ ઑક્ટોબરે ભવ્ય દીપોત્સવ

અયોધ્યામાં ૩૦ ઑક્ટોબરે ભવ્ય દીપોત્સવ

Published : 19 October, 2024 09:32 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંચાલન માટે બાવીસ સમિતિ: રેકૉર્ડબ્રેક પચીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશેઃ ઑનલાઇન પણ દીપદાન કરી શકાશે, એ પછી ઘરે પ્રસાદ મોકલી દેવામાં આવશે

દીપોત્સવ

દીપોત્સવ


મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ ૩૦ ઑક્ટોબરે થનારા પહેલા અને સળંગ આઠમા દીપોત્સવ માટે ઉત્તર પ્રદેશ સરકાર કોઈ કસર છોડવા માગતી નથી. આ દીપોત્સવમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. આ વખતે પચીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને સરયૂ નદીના ઘાટ પર એની તૈયારી થઈ ચૂકી છે. એના સંચાલન માટે બાવીસ સમિતિઓ બનાવવામાં આવી છે
અને એની પુરજોશમાં તૈયારી થઈ રહી છે. ઉત્તરપ્રદેશથી દૂર રહેતા ભાવિકો પણ આ આયોજનમાં જોડાઈ શકે પણ `એક દિયા પ્રભુ શ્રીરામ કે નામની યોજના બનાવવામાં જેમાં ભાવિકો ઘેર બેઠાં બુકિંગ કરાવી શકશે અને એનો પ્રસાદ ભાગ લેશે.


રહી છે. ઘરે મોકલી દેવામાં આવશે. આ માટે भाविझे http://www.divyaayodhya.com/ એની bookdiyaprasad લિન્ક પર બુકિંગ સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૪૧૦ નામ` કરાવી શકાશે. આ યોજના ગયા વર્ષે આવી છે, અમલી બની હતી, પણ સરકારને દીપોત્સવમાં આશા છે કે આ વખતે ઘણા લોકો ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 09:32 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK