Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૮૪માં સિખવિરોધી તોફાનોમાં પિતા અને પુત્રને જીવતા સળગાવનારા કૉન્ગ્રેસી નેતા સજ્જન કુમારને આજીવન કારાવાસની સજા

૧૯૮૪માં સિખવિરોધી તોફાનોમાં પિતા અને પુત્રને જીવતા સળગાવનારા કૉન્ગ્રેસી નેતા સજ્જન કુમારને આજીવન કારાવાસની સજા

Published : 26 February, 2025 08:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના કહેવા મુજબ સજ્જન કુમારના કહેવાથી ભીડ તેમના ઘરમાં આવી હતી અને પિતા-પુત્રની હત્યા કર્યા બાદ ઘરને લૂંટીને આગ ચાંપી દીધી હતી.

સજ્જન કુમાર

સજ્જન કુમાર


૧૯૮૪માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં થયેલાં સિખવિરોધી તોફાનોમાં તત્કાલીન પ્રભાવશાળી નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રહેલા સજ્જન કુમારને એક નવેમ્બરે દિલ્હીની પાલમ કૉલોનીમાં રહેતા પિતા જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહને જીવતા સળગાવી દેવાના કેસમાં દિલ્હીની સ્પેશ્યલ રાઉઝ ઍવેન્યુ અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી છે. જસવંત સિંહની પત્નીએ સજ્જન કુમારને ફાંસીની સજા કરવામાં આવે એવી માગણી કરી હતી. તેમના કહેવા મુજબ સજ્જન કુમારના કહેવાથી ભીડ તેમના ઘરમાં આવી હતી અને પિતા-પુત્રની હત્યા કર્યા બાદ ઘરને લૂંટીને આગ ચાંપી દીધી હતી.


દિલ્હીનાં તોફાનોના બીજા એક કેસમાં પણ સજ્જન કુમાર આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2025 08:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK