Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > નીતિન દેસાઈ અંતિમ સંસ્કાર: CM શિંદે અને Dy.CM અજિત પવારે આપી અંતિમ શ્રદ્ધાંજલિ

નીતિન દેસાઈ અંતિમ સંસ્કાર: CM શિંદે અને Dy.CM અજિત પવારે આપી અંતિમ શ્રદ્ધાંજલિ

04 August, 2023 01:17 IST | Mumbai

નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર સમયે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે 04 ઑગસ્ટના રોજ મુંબઈની જેજે હોસ્પિટલમાં ડિરેક્ટર નીતિન દેસાઈને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે કર્જતમાં તેમના પોતાના એનડી સ્ટુડિયોમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેસાઈએ પોતાના સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ખાલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

04 August, 2023 01:17 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK