Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજા ભવ્ય વિસર્જન માટે થયા તૈયાર

ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજા ભવ્ય વિસર્જન માટે થયા તૈયાર

17 September, 2024 10:02 IST | Mumbai

ગણપતિ વિસર્જન 2024: મુંબઈના સૌથી પ્રિય ગણપતિ, લાલબાગચા રાજાની ભવ્ય ગણપતિ વિસર્જનની શોભાયાત્રાની ગતિશીલ અને ખળભળાટભરી તૈયારીઓના બનો સાક્ષી . વિશાળ રંગોળીની અદભૂત રચના, પાણીના ટેન્કરો વડે પંડાલની સંપૂર્ણ સફાઈ અને ગણપતિ બાપ્પાને સુશોભિત કરવા માટે ભવ્ય હાર, આમ ભક્તિ ભાવથી લાલબાગના મંડળના સભ્યો ગણેશજીની વિસર્જન યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.

17 September, 2024 10:02 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK