Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદલાપુરની ઘટનાના સંદર્ભમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપ્યો આકરો ઉકેલ

બદલાપુરની ઘટનાના સંદર્ભમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપ્યો આકરો ઉકેલ

25 August, 2024 11:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓ પર નજર બગાડનારા લોકોનું ગુપ્તાંગ કાપી નાખવું જોઈએ

અજીત પવાર

અજીત પવાર


બદલાપુરની સ્કૂલમાં બે માસૂમ બાળકીઓના વિનયભંગની ઘટના વિશે વિરોધીઓ સરકારને નિશાના પર લઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે યવતમાળમાં લાડકી બહિણ યોજનાના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘વિકૃત માણસોનો કાયમી બંદોબસ્ત કરવા સિવાય બેસીશું નહીં. મહિલાઓ સાથે ખરાબ વર્તન કરનારાઓને છોડવામાં નહીં આવે. મહિલાઓને નિશાન બનાવનારાઓ સામે કડક હાથે કામ લેવા માટેનો કાયદો લાવીશું. રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યાર બાદ તરત જ આ કાયદાને અમલમાં લાવવામાં આવશે. આ કાયદામાં આરોપીને ફાંસીની સજા કરવાની જોગવાઈ હશે. કુમળી બાળકી, યુવતી કે મહિલા પર ખરાબ નજર કરનારાઓનું ગુપ્તાંગ કાપી નાખવું જોઈએ. કેટલાક લોકો એટલા નાલાયક હોય છે કે તેમને આવી કઠોર સજા થવી જ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK