Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી લડવા BJP છોડી, પણ ઉધ્ધવ ઠાકરેની પાર્ટીએ ઉન્મેશ પાટીલને બદલે તેમના સમર્થકને આપી ટિકિટ

ચૂંટણી લડવા BJP છોડી, પણ ઉધ્ધવ ઠાકરેની પાર્ટીએ ઉન્મેશ પાટીલને બદલે તેમના સમર્થકને આપી ટિકિટ

04 April, 2024 07:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જલગાંવના સંસદસભ્યે કહ્યું કે એક ભાઈએ દગો આપ્યો હોવા છતાં બીજો ભાઈ શિવસેના મારી સાથે છે

ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે ઉન્મેશ પાટીલ (જમણે) અને કિરણ પવાર (ડાબેથી બીજા). તસવીર: શાદાબ ખાન

ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે ઉન્મેશ પાટીલ (જમણે) અને કિરણ પવાર (ડાબેથી બીજા). તસવીર: શાદાબ ખાન


ભારતીય જનતા પાર્ટી (BJP)એ જલગાંવના વર્તમાન સંસદસભ્ય ઉન્મેશ પાટીલની ટિકિટ કાપીને સ્મિતા વાઘને ઉમેદવાર બનાવતાં નારાજ ઉન્મેશ પાટીલ BJPને રામ-રામ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં જોડાઈ ગયા છે. જોકે શિવસેના (UBT)એ તેમને બદલે જલગાંવની બેઠક પરથી કિરણ પવારને ઉમેદવારી આપી છે. તેઓ ઉન્મેશ પાટીલની સાથે જ ઉદ્વવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે કિરણ પવાર ઉન્મેશ પાટીલના કટ્ટર સમર્થક છે. ૨૦૧૯માં ઉન્મેશ પાટીલ BJPમાંથી આશરે ૪ લાખ મતની બહુમતીથી ચૂંટાયા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK