Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Train Derailed In Palghar: વસઈ સ્ટેશન નજીક પાટા પરથી ઊતરી ગુડ્સ ટ્રેન, કોઈ જાનહાનિ નહીં

Train Derailed In Palghar: વસઈ સ્ટેશન નજીક પાટા પરથી ઊતરી ગુડ્સ ટ્રેન, કોઈ જાનહાનિ નહીં

Published : 27 October, 2023 06:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લા (Train Derailed In Palghar)માં વસઈ સ્ટેશન નજીક આજે માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા

ટ્રેન પાટા પરથી ઊતરવાની પ્રતીકાત્મક તસવીર

ટ્રેન પાટા પરથી ઊતરવાની પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર જિલ્લા (Train Derailed In Palghar)માં વસઈ સ્ટેશન નજીક આજે (27 ઑક્ટોબર) માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.





થોડા દિવસો પહેલા, 17 ઑક્ટોબરના રોજ બિહારના બક્સર જિલ્લાના ડુમરાઓન રેલવે સ્ટેશન પર ડાઉન લાઇન પર જઈ રહેલી માલગાડીનો ડબ્બો પાટા પરથી ઊતરી ગયો હતો.

ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, “વરિષ્ઠ અધિકારીઓને ઘટના વિશે માહિત આપવામાં આવી છે અને રેલ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.”


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2023 06:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK