Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા

આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા

15 September, 2024 07:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રથયાત્રામાં બાદ દરેક સંઘમાં સવારે ૧૧ વાગ્યાથી સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે ઘાટકોપરના બધા જ જૈન સંઘોની રથયાત્રા ઘાટકોપરના રાજમાર્ગો પરથી પસાર થશે. આ રથયાત્રામાં ઘાટકોપરના વિવિધ સંઘોમાં બિરાજમાન સાધુભગવંતો હાજરી આપશે. આ રથયાત્રા સવારના આઠ વાગ્યે ઘાટકોપર-વેસ્ટના સંઘાણી એસ્ટેટ જૈન સંઘમાંથી નીકળીને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર થઈને કામા લેનના મુનિસુવ્રત જૈન દેરાસરથી મહાત્મા ગાંધી રોડ પરથી ઘાટકોપર-ઈસ્ટના રાજમાર્ગો પર ફરશે. આ રથયાત્રામાં ભગવાનના રથ સાથે ભગવાન મહાવીરસ્વામીના પારણાનો અને ત્રિશલા માતાનાં ૧૪ સપનોનાં દર્શન કરવાનો લોકોને લાભ મળશે. રથયાત્રામાં બાદ દરેક સંઘમાં સવારે ૧૧ વાગ્યાથી સ્વામીવાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK