Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJP અને શિવસેના વચ્ચે રત્નાગિરિ-સિંધુદુર્ગ માટે ચાલી રહેલી ખેંચતાણનો આખરે નિવેડો આવી ગયો

BJP અને શિવસેના વચ્ચે રત્નાગિરિ-સિંધુદુર્ગ માટે ચાલી રહેલી ખેંચતાણનો આખરે નિવેડો આવી ગયો

19 April, 2024 08:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોંકણની આ બેઠક માટે નારાયણ રાણેની ઉમેદવારી જાહેર કરવામાં આવી

નારાયણ raane

નારાયણ raane


મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં મુંબઈ નૉર્થ વેસ્ટ, મુંબઈ નૉર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ, થાણે, પાલઘર, નાશિક, ઔરંગાબાદ અને રત્નાગિરિ-સિંધુદુર્ગ વગેરે આઠ બેઠકોનો નિર્ણય લેવાનો બાકી હતો એમાં ગઈ કાલે કોંકણની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. કોંકણના વતની અને એકનાથ શિંદે જૂથના કૅબિનેટપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉદય સામંતના સગા ભાઈ કિરણ સામંત ચૂંટણી લડવા માટે આગ્રહ રાખી રહ્યા હતા, પણ તેમને મનાવી લેવામાં આવ્યા છે.કૅબિનેટ પ્રધાન ઉદય સામંતે ગઈ કાલે લોકસભાની બેઠક માટે નારાયણ રાણેની ઉમેદવારી જાહેરાત કરવા માટે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી ત્યારે તેમની સાથે ભાઈ કિરણ સામંત પણ હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK