Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અપાત્રતા મામલે સુપ્રીમ કોર્ટે અજિત પવાર સહિત ૪૧ વિધાનસભ્યોને આપી નોટિસ

અપાત્રતા મામલે સુપ્રીમ કોર્ટે અજિત પવાર સહિત ૪૧ વિધાનસભ્યોને આપી નોટિસ

Published : 30 July, 2024 12:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્યોના અપાત્રતાના મામલામાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથે પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે અજિત પવાર અને તેમની સાથેના NCPના ૪૧ વિધાનસભ્યોને તમને શા માટે અપાત્ર ન ઠેરવવામાં આવે એનો જવાબ આપવાની નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. આ મામલાની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં આ મામલાનો ચુકાદો લાવવામાં આવે એવી માગણી શરદ પવાર જૂથે કોર્ટમાં કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK