Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણે નજીક મીણબત્તીના મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ લાગતાં છનાં મોત

પુણે નજીક મીણબત્તીના મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ લાગતાં છનાં મોત

Published : 09 December, 2023 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઠ ઈજાગ્રસ્ત થયા હતા

કૅન્ડલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી

કૅન્ડલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી


શુક્રવારે પુણે જિલ્લાના પિંપરી ચિંચવડ વિસ્તારમાં કૅન્ડલ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી, જેમાં છ વ્યક્તિનાં મોત થયાં હતાં અને આઠ ઈજાગ્રસ્ત થયા હતા.


પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે ‘ફાયર બ્રિગેડને બપોરે ૨.૪૫ વાગ્યાની આસપાસ તલાવડે સ્થિત ફૅક્ટરીમાં આગની જાણ થઈ હતી. ફૅક્ટરી સ્પાર્કલિંગ મીણબત્તીઓ બનાવે છે જેનો ઉપયોગ સામાન્ય રીતે બર્થ-ડે સેલિબ્રેશન્સ માટે થાય છે. આગને કાબૂમાં લેવામાં આવી છે. હજી સુધી એનું કારણ જાણી શકાયું નથી. ઘાયલોને પુણે અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન એરિયાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2023 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK