Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિક્ષકો BMCની સામે શા માટે થયા છે?

શિક્ષકો BMCની સામે શા માટે થયા છે?

31 March, 2024 08:06 AM IST | Mumbai
Dipti Singh | dipti.singh@mid-day.com

સ્કૂલના ટીચર્સે ઇલેક્શન-ડ્યુટી અને ટૉઇલેટ-સર્વેથી લઈને વસ્તી-ગણતરી જેવાં બિનશૈક્ષણિક કાર્યોના ભાર હેઠળ દબાઈ ગયા હોવાની ફરિયાદ કરી

ઇલેક્શન-ડ્યુટી બજાવી રહેલાં શિક્ષિકા અરુણા ભટ્ટ મીરા રોડમાં આવેલા તેમના ઘરે.  અનુરાગ અહિરે

ઇલેક્શન-ડ્યુટી બજાવી રહેલાં શિક્ષિકા અરુણા ભટ્ટ મીરા રોડમાં આવેલા તેમના ઘરે. અનુરાગ અહિરે


૪૦ વર્ષનાં અરુણા ભટ્ટ બે દાયકાથી સ્કૂલ-ટીચર છે, પરંતુ ઇલેક્શન-ડ્યુટીને કારણે તેઓ છ વર્ષથી ક્લાસરૂમમાં સરખી હાજરી આપી શક્યાં નથી. આવી સ્થિતિ ઘણાબધા શિક્ષકોની છે જેમના માથે મુખ્ય જવાબદારીઓ ઉપરાંત નૉન-ઍકૅડેમિક વર્કલોડ પણ છે. રાજ્યભરના શિક્ષકોએ ઇલેક્શન-ડ્યુટી, ટૉઇલેટ-સર્વે, મરાઠા વસ્તીગણતરી, નિરક્ષરતા સર્વે, મદરેસાનું જિયો-મૅપિંગ જેવી શિક્ષણ સિવાયની અનેક જવાબદારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. BMC પરીક્ષા દરમ્યાન પણ શિક્ષકોને આવી ફરજો પર તહેનાત કરી રહ્યું છે ત્યારે શિક્ષકોએ સુધરાઈના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 08:06 AM IST | Mumbai | Dipti Singh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK