Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરની ભાષા ગુજરાતી, મુંબઈ આવનારી દરેક વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ એવું નથી

ઘાટકોપરની ભાષા ગુજરાતી, મુંબઈ આવનારી દરેક વ્યક્તિએ મરાઠી શીખવી જોઈએ એવું નથી

Published : 06 March, 2025 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RSSના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ વિદ્યાવિહારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ ઠાકરેને ન ગમે એવું સ્ટેટમેન્ટ કર્યું

વિદ્યાવિહારના કાર્યક્રમમાં ગઈ કાલે ભાષણ કરી રહેલા ભૈયાજી જોશી.

વિદ્યાવિહારના કાર્યક્રમમાં ગઈ કાલે ભાષણ કરી રહેલા ભૈયાજી જોશી.


ભારતની પરંપરાગત રમત માટે એક અલાયદા મેદાનના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે વિદ્યાવિહારમાં રાખ્યું હતું. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે ‘ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં દેશના ખૂણેખૂણેથી લોકો આવે છે. અહીં આવીને વસે છે, અહીં રૂપિયા કમાય છે અને કર્મભૂમિ તરીકે મુંબઈ પર ગર્વ કરે છે. મુંબઈ આવ્યા બાદ અનેક લોકો મહારાષ્ટ્ર અને મુંબઈની માતૃભાષા મરાઠી શીખે છે, મરાઠીમાં વાતચીત કરે છે. જોકે કેટલાક લોકો મરાઠીને બદલે હિન્દી કે તેમની માતૃભાષામાં વાતચીત કરે છે, જ્યારે કેટલાક લોકો જાણીજોઈને મરાઠી ભાષા બોલવાનું ટાળે છે. મુંબઈમાં વિવિધ રાજ્ય, પ્રાંત અને ભાષા બોલનારા લોકો વસે છે. મુંબઈમાં અનેક ભાષા છે અને ઘાટકોપરની ભાષા ગુજરાતી છે. આથી મુંબઈમાં આવનારી વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જ જોઈએ એવું નથી.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

06 March, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK