Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એપ્રિલમાં શરૂ થશે એપીએમસીના રસ્તાઓ અને ગટરોનું નૂતનીકરણ

એપ્રિલમાં શરૂ થશે એપીએમસીના રસ્તાઓ અને ગટરોનું નૂતનીકરણ

01 March, 2024 10:56 AM IST | Navi Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે : કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી માર્કેટની હાલતમાં તસુભરનો પણ સુધારો થતો નથી એવી વેપારીઓની ફરિયાદો સામે નવી મુંબઈના વાશીની એપીએમસીના અધિકારીએ કહ્યું કે અમે વેપારીઓની સેવા કરવા જ બેઠા છીએ

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી મસાલા બજારની ‘ડી’ વિંગના ગાળા-નંબર ૬૪ પાસે પડેલો ખાડો અને દાણાબજારના કથળી ગયેલા બિસમાર રસ્તા.

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલી મસાલા બજારની ‘ડી’ વિંગના ગાળા-નંબર ૬૪ પાસે પડેલો ખાડો અને દાણાબજારના કથળી ગયેલા બિસમાર રસ્તા.


નવી મુંબઈસ્થિત મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની મસાલાબજાર અને દાણાબજારના રોડ અને ગટરોની નૂતનીકરણની લાંબા સમયની વેપારીઓની માગ પછી પણ ફન્ડ ન હોવાથી આ કામો થતાં નથી એવી જાણકારી ચોમાસામાં એ સમયના એપીએમસીના સેક્રેટરીએ આપી હતી. જોકે ગઈ કાલે એપીએમસીનાં જાળવણી કાર્યો સંભાળી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘રોડ અને ગટરોના નૂતનીકરણ માટેનું ટેન્ડર નીકળી ગયું છે અને હવે ચોક્કસ એપ્રિલ મહિનામાં નૂતનીકરણ શરૂ થઈ જશે અને વેપારીઓને રાહત થશે. જો અમે વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ નહીં કરીએ તો અહીં બેસીને ફાયદો શું છે?’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 10:56 AM IST | Navi Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK