Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું દાદરમાં સમાપન

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું દાદરમાં સમાપન

Published : 17 March, 2024 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યાત્રા મુલુંડથી વિક્રોલી થઈને સાંજે દાદરના શિવાજી પાર્કસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક ચૈત્યભૂમિ પહોંચી હતી

તસવીર : સૈયદ સમીર અબેદી

તસવીર : સૈયદ સમીર અબેદી


કૉન્ગ્રેસના વ​રિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ૬૩ દિવસથી ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણેમાંથી પસાર થઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના સમર્થકો જોવા મળ્યા હતા. બાદમાં યાત્રા મુલુંડથી વિક્રોલી થઈને સાંજે દાદરના શિવાજી પાર્કસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક ચૈત્યભૂમિ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરીને પોતાની યાત્રાનું સમાપન કર્યું ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. આજે શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK