Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ હજાર કિલો પુણેકરોએ આટલું મિસળ બનાવીને મહાપુરુષોને આપી અનોખી આદરાંજલિ

૧૦ હજાર કિલો પુણેકરોએ આટલું મિસળ બનાવીને મહાપુરુષોને આપી અનોખી આદરાંજલિ

13 April, 2024 05:31 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પુણેકરોએ ફેમસ શેફ વિષ્ણુ મનોહર પાસે ૧૦,૦૦૦ કિલો મિસળ તૈયાર કરાવીને અનોખી આદરાંજલિ આપી હતી.

૧૦ હજાર કિલો મિસળ

૧૦ હજાર કિલો મિસળ


મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પુણેકરોએ ફેમસ શેફ વિષ્ણુ મનોહર પાસે ૧૦,૦૦૦ કિલો મિસળ તૈયાર કરાવીને અનોખી આદરાંજલિ આપી હતી. ‍રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને કૅબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પુણે મિસળ મહોત્સવમાં સામેલ થઈને મિસળનો સ્વાદ ચાખ્યો હતો. ૧૦ એપ્રિલની રાતે મિસળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા દિવસની બપોરે એ તૈયાર થયું હતું. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 05:31 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK