Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે

નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે

Published : 20 March, 2025 08:20 AM | Modified : 21 March, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેમ કે હવે જૂના વિરોધીઓ તેમના ચાહક બની રહ્યા છે એવું ભારતીય જનતા પાર્ટીના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેલના વડા અમિત માલવીયનું કહેવું છે

નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે

નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે


ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેલના વડા અમિત માલવીયએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કૉન્ગ્રેસના નેતા શશી થરૂર, દિગ્વિજય સિંહ, સમાજવાદી પાર્ટીનાં નેતા જયા બચ્ચન, નૅશનલ કૉન્ફરન્સના ઉમર અબદુલ્લા અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નાં પ્રિયંકા ચતુર્વેદી જેવાં નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જોવા મળ્યાં હતાં. આ તમામ નેતાઓ એક સમયે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી હતાં, પણ હવે તેઓ મોદીની પ્રશંસા કરતાં હોવાથી અમિત માલવીયએ લખ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીને નફરત કરનારા નવા નેતાઓની જરૂર છે, કારણ કે જૂના વિરોધીઓ તેમના ચાહક થઈ રહ્યા છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK