Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માધવબાગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નિત્ય નવકુંડી હવન

માધવબાગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નિત્ય નવકુંડી હવન

13 April, 2024 07:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સી. પી. ટેન્કસ્થિત માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ‘મા વિશ્વેશ્વરી સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ નવકુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

હવન માટે વાપરવામાં આવેલી તસવીર

અવસર

હવન માટે વાપરવામાં આવેલી તસવીર


સી. પી. ટેન્કસ્થિત માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ‘મા વિશ્વેશ્વરી સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ નવકુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઠાકોરજીની સન્મુખ અને માતાજીના સાંનિધ્યમાં રામનવમી, ૧૭ એપ્રિલ સુધી રોજ સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી અને બપોરના ત્રણથી રાતે ૯ વાગ્યા સુધી નવકુંડી હવન અને માતાજીની પરિક્રમા યોજાશે. ચિત્રકૂટના પૂ. આચાર્ય રામકુંડલજી શુક્લની પવિત્ર નિશ્રામાં આયોજનનું આ સતત ૩૦મું વર્ષ છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 April, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK