Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરાકેન્દ્રમાં સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા નવરા​ત્રિનું ભૂમિપૂજન

કોરાકેન્દ્રમાં સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા નવરા​ત્રિનું ભૂમિપૂજન

24 September, 2023 12:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂમિપૂજનના અવસરે સાંસદ ગોપાલ શેટ્ટી, આમદાર સુનીલ રાણે અને મનીષા ચૌધરીએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી

ભૂમિપૂજનના અવસરે હાજર મહાનુભવો

Navratri

ભૂમિપૂજનના અવસરે હાજર મહાનુભવો


વેસ્ટર્ન સબર્બ્સની સૌથી સેફ ગણાતી નવરાત્રિ એટલે બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ - ૧માં થતી નાયડુ ક્લબની નવરાત્રિ જે સતત ૧૯મા વર્ષે ગરબારસિકોને અસ્સલ ગુજરાતી ગીતોના તાલે રાસ રમાડવા સજ્જ છે. ભૂમિપૂજનના અવસરે સાંસદ ગોપાલ શેટ્ટી, આમદાર સુનીલ રાણે અને મનીષા ચૌધરીએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.


ટાઇટલ સ્પૉન્સર એચ. રિષભરાજ સાથે કોરા કેન્દ્રમાં થતી નાયડુ ક્લબની આ નવરાત્રિ પશ્ચિમી પરાંમાં રહેતા ગુજરાતીઓની ફેવરિટ રહી છે. આ વર્ષે તુષાર સોનિગ્રાના બિટ ૧૬ સાથે સિંગર્સ સૌરભ એસ. મહેતા, નિકિતા વાઘેલા, દિલીશ દોશી અને અર્ચના મહાજન કોરા કેન્દ્રના ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ બોલાવવા તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK