Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈનોને હાકલ : દેવેન્દ્ર ફડણવીસને કરો ઈ-મેઇલ

જૈનોને હાકલ : દેવેન્દ્ર ફડણવીસને કરો ઈ-મેઇલ

Published : 08 April, 2025 07:45 AM | Modified : 09 April, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાવીર જન્મકલ્યાણકના દિવસે કતલખાનાં અને માંસ-માછલીની દુકાનો બંધ રખાવવા ઝુંબેશ

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો ૧૦ એપ્રિલે ૨૫૫૧મો જન્મકલ્યાણક દિવસ છે ત્યારે રાજ્યનાં તમામ કતલખાનાં, માંસ-માછલી-મરઘીની દુકાનો બંધ રાખવા માટેની માગણી જૈનો દ્વારા કરવામાં આવી છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ વિશે એક પત્ર લખીને મહાવીર જન્મકલ્યાણક દિવસે અહિંસા શા માટે જરૂરી છે એની માહિતી આપી છે. આ ઉપરાંત વધુમાં વધુ જૈનો સરકારને અપીલ કરી શકે એ માટે મુખ્ય પ્રધાનને ઈ-મેઇલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK