Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા

Published : 09 February, 2025 01:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)


મુંબઈનાં આરાધ્ય દેવી મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી જેમાં વેપારીઓની સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK