Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો... એકનાથ શિંદેના નિવેદનથી ખળભળાટ

મને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો... એકનાથ શિંદેના નિવેદનથી ખળભળાટ

13 August, 2024 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, તેમણે કહ્યું કે એમવીએ સરકારે તેમને માત્ર દેવેન્દ્ર ફડણવીસ જેવા ભાજપના નેતાઓને જ નહીં પરંતુ શિંદેને પણ સામેલ કરવા કહ્યું હતું

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

એકનાથ શિંદેની ફાઇલ તસવીર


મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde)એ સોમવારે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારે તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. સીએમ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંઘના આરોપોનો જવાબ આપી રહ્યા હતા કે, મહા વિકાસ અઘાડી સરકારે તેમને માત્ર દેવેન્દ્ર ફડણવીસ જેવા ભાજપના નેતાઓને જ નહીં પણ એકનાથ શિંદેને પણ ફ્રેમ કરવા કહ્યું હતું, જેઓ તે સમયે શાસક અવિભાજિત શિવસેનાનો ભાગ હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 August, 2024 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK