Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજિત પવાર કેમ ન દેખાયા વડા પ્રધાનના રોડ-શોમાં?

અજિત પવાર કેમ ન દેખાયા વડા પ્રધાનના રોડ-શોમાં?

16 May, 2024 09:44 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અ​જિત પવાર બારામતી લોકસભા બેઠકની ચૂંટણી બાદથી જ ઓછા દેખાતા હોવાથી તેઓ નારાજ હોવાની ચર્ચા ઊડી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈ કાલે સાંજે ઘાટકોપરમાં રોડ-શો થયો ત્યારે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના વરિષ્ઠ નેતાઓ જોવા મળ્યા હતા. જોકે આ સમયે મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવાર જોવા નહોતા મળ્યા. અ​જિત પવાર બારામતી લોકસભા બેઠકની ચૂંટણી બાદથી જ ઓછા દેખાતા હોવાથી તેઓ નારાજ હોવાની ચર્ચા ઊડી હતી. જોકે અજિત પવારની તબિયત સારી ન હોવાથી તેઓ બે દિવસથી મુંબઈમાં તેમના દેવ‌ગિરિ બંગલામાં આરામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK