Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં NDAની હાર પર સીએમ એકનાથ શિંદેએ પહેલીવાર આપ્યું નિવેદન, કહ્યું…

મહારાષ્ટ્રમાં NDAની હાર પર સીએમ એકનાથ શિંદેએ પહેલીવાર આપ્યું નિવેદન, કહ્યું…

Published : 07 July, 2024 03:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં મહાયુતિ સાથી પક્ષો (ભાજપ, શિવસેના, એનસીપી)ની સંયુક્ત રેલીમાં બોલતા, ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દાવાને સમર્થન આપ્યું હતું

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

એકનાથ શિંદેની ફાઇલ તસવીર


Lok Sabha Election 2024: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં NDAને પડેલા આંચકા માટે રજા પર જતા વફાદાર મતદારોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, “અમારા મતદારોએ વિચાર્યું કે અમે 400થી વધુ બેઠકો આરામથી જીતીશું, તેથી તેઓ રજાઓ પર ગયા.” તેમણે સ્વીકાર્યું કે, વિપક્ષોએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના મતદારોમાં આ આત્મસંતોષને પકડી લીધો હતો, અને તેઓ તેમના મતદારોને એક કરવામાં સફળ રહ્યા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK