Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડના કચ્છી વેપારીનું વતન નાની તુંબડીમાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ અવસાન

મુલુંડના કચ્છી વેપારીનું વતન નાની તુંબડીમાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ અવસાન

04 September, 2024 11:37 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ સાધ્વીજી સાથે વાતચીત કરતા બેઠા હતા ત્યારે ઉપરાઉપરી ત્રણ હિચકી આવી અને ત્યાં જ ઢળી પડ્યા

સોમવારે સવારે પત્ની જયશ્રીબહેન સાથે કલ્પસૂત્ર ઘરે લઈ જઈ રહેલા જયંતીલાલ સાવલા.

સોમવારે સવારે પત્ની જયશ્રીબહેન સાથે કલ્પસૂત્ર ઘરે લઈ જઈ રહેલા જયંતીલાલ સાવલા.


કચ્છમાં ચાતુર્માસ કરવા ગયેલા મુલુંડના ઇલેક્ટ્રૉનિક આઇટમોના કચ્છી વેપારી જયંતીલાલ સાવલાનું નાની તુંબડી ગામમાં તેમનાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ મૃત્યુ થતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં શોક ફેલાઈ ગયો હતો. ૬૮ વર્ષના જયંતીલાલ સાવલા તુંબડી તેમનાં ભત્રીજી મહારાજસાહેબને ચાતુર્માસ કરાવવા ગયા હતા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 September, 2024 11:37 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK