Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૫ ફીટના આ નાળાએ સેન્ટ્રલ રેલવેને ખોરવી

૪૫ ફીટના આ નાળાએ સેન્ટ્રલ રેલવેને ખોરવી

27 September, 2024 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુલાઈ મહિનામાં પણ પાણી ભરાવાની સમસ્યા થયેલી, પણ રેલવે અને BMC ઊંઘતાં રહ્યાં : ભાંડુપ અને નાહૂર સ્ટેશનોની વચ્ચેના નાળાને પહોળું કરવાના કામને લીધે નાળું સાંકડું થઈ ગયું

ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને ગઈ કાલે પહોળું કરવામાં આવ્યું હતું. તસવીર: સૈયદ સમીર અબેદી

ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને ગઈ કાલે પહોળું કરવામાં આવ્યું હતું. તસવીર: સૈયદ સમીર અબેદી


બુધવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદ વખતે ૪૫ ફીટની ગટરને પહોળું કરવાના ચાલી રહેલા કામને લીધે સેન્ટ્રલ રેલવે ત્રણ કલાક સુધી થંભી ગઈ હતી. ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને પહોળું કરવાનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામને લીધે નાળાની પહોળાઈ ઓછી થઈ ગઈ છે એટલે વરસાદના પાણીનો નિકાલ નહોતો થઈ શક્યો. આથી ટ્રૅક પર વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને ટ્રેનો અટકી પડવાથી ઘરે જવા નીકળેલા હજારો મુંબઈગરાઓ રઝળી પડ્યા હતા. બહારગામની ૩૫ ટ્રેનોને પણ આને લીધે અસર થઈ હતી. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK