Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક સાથે વિશ્વાસઘાતનો આઘાત, મહેરબાની કરીને બદનામી બંધ કરો...

અભિષેક સાથે વિશ્વાસઘાતનો આઘાત, મહેરબાની કરીને બદનામી બંધ કરો...

12 February, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુત્રની હત્યાના જબરદસ્ત આઘાતમાંથી માંડ બહાર આવેલા શિવસેનાના વિનોદ ઘોસાળકરે પહેલી વખત જાહેરમાં નિવેદન આપી પરિવારની વ્યથા વ્યક્ત કરી

પુત્રવધૂ તેજસ્વીને સાંત્વન આપી રહેલા વિનોદ ઘોસાળકર

પુત્રવધૂ તેજસ્વીને સાંત્વન આપી રહેલા વિનોદ ઘોસાળકર


શિવસેનાના દહિસર વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ઘાતકી રીતે હત્યા કરવામાં આવ્યા બાદ ગઈ કાલે પહેલી વખત તેના પિતા વિનોદ ઘોસાળકરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મારા પુત્ર અભિષેકને વિશ્વાસઘાતથી મારવામાં આવ્યો છે. આ મારા પરિવાર પરનો મોટો આઘાત છે. અમારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે એવા સમયે મારા પર ખરાબ-ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે એનાથી અમારા પરિવારની બદનામી થઈ રહી છે. આવા ખોટા આરોપ સહન નહીં કરવામાં આવે. મહેરબાની કરીને મારી અને મારા પરિવારની બદનામી બંધ કરો.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK