Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન રોકવાનો ધારાવી બચાઓ આંદોલનનો નિર્ધાર

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન રોકવાનો ધારાવી બચાઓ આંદોલનનો નિર્ધાર

11 September, 2024 07:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાવી બચાઓ આંદોલને એ ભૂમિપૂજન નહીં થવા દઈએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે

ધારાવી

ધારાવી


ધારાવી રીડેવલપમેન્ટની કોઈ પણ બ્લુપ્રિન્ટ જાહેર ન કરીને એનું રીડેવલપમેન્ટ હાથ પર લેનારી અદાણી ગ્રુપની કંપની ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ આવતી કાલે માટુંગાના RPF મેદાનમાં એનું ભૂમિપૂજન કરવાની છે ત્યારે આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાવી બચાઓ આંદોલને એ ભૂમિપૂજન નહીં થવા દઈએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આંદોલનને સફળ બનાવવા એના કાર્યકરો આગલી રાતથી જ એટલે કે આજે રાતથી જ ભૂમિપૂજનના સ્થળની નજીક સાંકળી ઉપપોષણ પર બેસવાના છે. તેમના આ આંદોલનને કારણે ફરી એક વખત ધારાવી રીડેવલપમેન્ટનો વિવાદ વકરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. આંદોલનકર્તાઓનું કહેવું છે કે તેમની જે માગણી છે એ બાબતે જ્યાં સુધી કંપની તરફથી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી એ ભૂમિપૂજન કેવી રીતે કરી શકે?


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2024 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK