Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખબર પડે એ ઑપરેશન જ ન કહેવાય

ખબર પડે એ ઑપરેશન જ ન કહેવાય

31 March, 2024 07:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંબાદાસ દાનવે અને અમિત દેશમુખને BJPમાં લાવવાના પ્રયાસ બાબતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું

અંબાદાસ દાનવે

અંબાદાસ દાનવે


લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થાય એ પહેલાં BJP દ્વારા વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરે જૂથના અંબાદાસ દાનવે અને કૉન્ગ્રેસના અમિત દેશમુખ જેવા મોટા નેતાઓને પોતાના પક્ષે લાવવાનું ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ વિશે પત્રકારોએ પૂછતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘તમને ખબર પડી જાય એને ઑપરેશન જ ન કહેવાય. આજના દિવસે આવા કોઈ નેતાને BJP કે સત્તાધારી પક્ષોમાં સામેલ કરવાનો કોઈ પ્લાન નથી. અંબાદાસ દાનવે કે અમિત દેશમુખ અમારા સંપર્કમાં નથી. આથી તેમની સાથે ચર્ચા કરવાનો કોઈ સવાલ જ નથી થતો. તેઓ ભલે વિરોધ પક્ષના નેતા છે, તેમના વિશે અફવા ફેલાવીને બદનામ ન કરો.’


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK