Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચર્ચગેટનું નામ ‘બાળ ઠાકરે’ હમણાં નહીં થાય

ચર્ચગેટનું નામ ‘બાળ ઠાકરે’ હમણાં નહીં થાય

15 March, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા.

બાળાસાહેબ ઠાકરે

બાળાસાહેબ ઠાકરે


રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા. જે ચાર સ્ટેશનને રી-નેમ કરવાનું સ્થગિત રાખવામાં આવ્યું છે એમાં ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, બાંદરા ટર્મિનસ અને રે રોડનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને અનુક્રમે બાળાસાહેબ ઠાકરે, ગામદેવી, ડૉ. બાબાસાહેબ આંબેડકર બાંદરા ટર્મિનસ, ઘોડપદેવ નામ આપવાનો પ્રસ્તાવ છે. નાશિક રોડને નાશિક કરવાનો પણ પ્રસ્તાવ હતો. આ તમામ પ્રસ્તાવ શા માટે મુલતવી રાખવામાં આવ્યા છે એનું કારણ સામે આવ્યું નથી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK