Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે સવારે ઘાટકોપરનાં ઘરોમાં રોડ-શોમાં સામેલ થવા નિમંત્રણ આપવામાં આવશે

આજે સવારે ઘાટકોપરનાં ઘરોમાં રોડ-શોમાં સામેલ થવા નિમંત્રણ આપવામાં આવશે

15 May, 2024 07:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના પદાધિકારીઓ અને કાર્યકરો ઘાટકોપર અને આસપાસમાં આવેલાં ઘરોમાં નિમંત્રણ આપવા જશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજે સાંજે ઘાટકોપરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે ગઈ કાલે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક થઈ હતી. એમાં વડા પ્રધાનના શોમાં જોડાવા માટે ઈશાન મુંબઈના ઘરે-ઘરે જઈને નિમંત્રણ આપવાનો નિર્દેશ BJPના પદાધિકારીઓને આપવામાં આવ્યો હતો. આથી આજે સવારના ૭થી ૧૦ વાગ્યા દરમ્યાન BJPના પદાધિકારીઓ અને કાર્યકરો ઘાટકોપર અને આસપાસમાં આવેલાં ઘરોમાં નિમંત્રણ આપવા જશે એવું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK