એપ્રિલમાં લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા અવધેશ દુબેના પરિવારજનોને પોલીસ અને રેલવે પાસેથી અકસ્માતની એકેય વિગતો ન મળી એટલે તેમણે રેલવે-પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરવી પડી
અવધેશ દુબે
એપ્રિલમાં લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા અવધેશ દુબેના પરિવારજનોને પોલીસ અને રેલવે પાસેથી અકસ્માતની એકેય વિગતો ન મળી એટલે તેમણે રેલવે-પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરવી પડી : પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુની આૅફિસે એની નોંધ લઈને રેલવે-બોર્ડના અધ્યક્ષને તપાસ કરવા કહ્યું