Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ પેઢી એકસાથે કરશે સંસારનો ત્યાગ

ત્રણ પેઢી એકસાથે કરશે સંસારનો ત્યાગ

02 March, 2024 07:26 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અંબાણી પરિવારના જલસાને લીધે ગાજી રહેલા જામનગરના પરિવારમાં ગજબનો યોગાનુયોગ

૧૩ માર્ચે ૨૫ વર્ષનો વિરલ શાહ, બાવન વર્ષના તેના પપ્પા કૌશિકભાઈ અને ૮૦ વર્ષના દાદા અજિતભાઈ એકસાથે દીક્ષા લેશે

૧૩ માર્ચે ૨૫ વર્ષનો વિરલ શાહ, બાવન વર્ષના તેના પપ્પા કૌશિકભાઈ અને ૮૦ વર્ષના દાદા અજિતભાઈ એકસાથે દીક્ષા લેશે


જામનગરના એક જ પરિવારના ૮૦ વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, તેમનો બાવન વર્ષનો સિવિલ એન્જિ​નિયર પુત્ર અને તેમનો ૨૫ વર્ષનો બીકૉમ ગ્રૅજ્યુએટ પૌત્ર એમ ત્રણ પેઢી એકસાથે, એક જ મુરતમાં ૧૩ માર્ચે જૂનાગઢ તળેટીમાં આવેલી ‌ગિરનાર દર્શન ધર્મશાળામાં પ્રવજ્યાપંથ ગ્રહણ કરીને આજીવન આયંબિલ તપ આરાધક ગિરનાર તીર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજીના ચરણે ​જિનશાસનને સમર્પિત થશે. આ પહેલાં આ પરિવારની પુત્રવધૂ સહિત ચાર આત્માઓ ઉત્તમ સંયમજીવન સાધી રહ્યાં છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

02 March, 2024 07:26 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK