Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તાજ હોટેલમાં આતંકવાદી હુમલાની ખોટી માહિતી આપનારની ધરપકડ

તાજ હોટેલમાં આતંકવાદી હુમલાની ખોટી માહિતી આપનારની ધરપકડ

02 September, 2023 08:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજ હોટેલમાં આતંકવાદી હુમલા વિશે ફોન પર ખોટી માહિતી આપનાર ૩૬ વર્ષની એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

તાજ હોટેલ

તાજ હોટેલ


મુંબઈ (પી.ટી.આઇ.) : તાજ હોટેલમાં આતંકવાદી હુમલા વિશે ફોન પર ખોટી માહિતી આપનાર ૩૬ વર્ષની એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ગુરુવારે પોલીસના કન્ટ્રોલ રૂમને આતંકવાદી હુમલા વિશે ફોન મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. ફોન કરનારે પોતાની ઓળખ ગાઝિયાબાદના મુકેશ સિંહ તરીકે આપીને કહ્યું હતું કે પાકિસ્તાનના બે નાગરિકો દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા છે તેમ જ તાજ પર હુમલો કરશે. ૨૬-૧૧ના રોજ પણ આ જ હોટેલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં ફોન કરનાર સાંતાક્રુઝના ગોળીબાર રોડ વિસ્તારમાં રહેતો હતો. તેણે લોકોમાં ગભરાટ ફેલાવવા માટે આ કૉલ કર્યો હતો. તેની ઓળખ જગદંબા પ્રસાદ તરીકે કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2023 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK