Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોડ-શો બાદ નરેન્દ્ર મોદી રાજાવાડી હૉસ્પિટલમાં દરદીઓને મળવા જશે?

રોડ-શો બાદ નરેન્દ્ર મોદી રાજાવાડી હૉસ્પિટલમાં દરદીઓને મળવા જશે?

15 May, 2024 01:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોડ-શોનું સમાપન રામજી આસર સ્કૂલ પાસે થશે, જ્યાંથી રાજાવાડી હૉસ્પિટલ નજીક જ છે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં ઘાયલ થનારા મોટા ભાગના લોકો ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ છે એટલે આજે રોડ-શો કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમ જ ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર સાથે રાજાવાડી હૉસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોને મળવા જાય એવી શક્યતા છે. રોડ-શોનું સમાપન રામજી આસર સ્કૂલ પાસે થશે, જ્યાંથી રાજાવાડી હૉસ્પિટલ નજીક જ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 01:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK