Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં મૅનહોલ સાફ કરી રહેલા યુવકે જીવ ગુમાવ્યો

બોરીવલીમાં મૅનહોલ સાફ કરી રહેલા યુવકે જીવ ગુમાવ્યો

09 August, 2024 08:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

35 વર્ષનો સુનીલ વાકોડે ગઈ કાલે સાફ કરી રહ્યો હતો ત્યારે તે અંદર પડી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોરીવલી વેસ્ટમાં શિંપોલી રોડ પરની ગોખલે સ્કૂલની સામે અને અંબાજી મંદિરની બાજુમાં આવેલી ભગત તારાચંદ હોટેલ પાસેનો મૅનહોલ ૩૫ વર્ષનો સુનીલ વાકોડે ગઈ કાલે સાફ કરી રહ્યો હતો ત્યારે તે અંદર પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે આ ઘટના બની હતી. ફાયર-બ્રિગેડને જાણ કરાયા બાદ સુનીલ વાકોડેને મૅનહોલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK