Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ આવી રહેલી ગણેશભક્તોની બસ ચોખાના ખેતરમાં ઊંધી વળી

મુંબઈ આવી રહેલી ગણેશભક્તોની બસ ચોખાના ખેતરમાં ઊંધી વળી

15 September, 2024 06:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો

અકસ્માતની તસવીર

અકસ્માતની તસવીર


ગણેશોત્સવમાં ગણપતિબાપ્પાના આગમન માટે ગામમાં ગયેલા કોંકણના ભક્તો મુંબઈ પાછા ફરી રહ્યા છે. ગઈ કાલે સિંધુદુર્ગના શિરોડાથી મુંબઈ આવવા માટે એક પ્રાઇવેટ બસમાં ૬૦ લોકો નીકળ્યા હતા. આજે સવારના આ બસ તુળસ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા વાહનને જગ્યા આપતી વખતે રસ્તામાંથી ઊતરી જતાં ચોખાના ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. બસ ધીમી ગતિએ ચાલતી હતી એટલે સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 06:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK