Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યાત્રીગણ કૃપયા ધ્યાન દેં, અસુવિધા કે લિએ ખેદ હૈ

યાત્રીગણ કૃપયા ધ્યાન દેં, અસુવિધા કે લિએ ખેદ હૈ

30 September, 2024 06:54 AM IST | Mumbai
Rajendra B Aklekar

છઠ્ઠી લાઇનના કામ માટે આજથી વેસ્ટર્ન રેલવેના રામ મંદિર રોડ અને મલાડ સ્ટેશન વચ્ચે ટ્રેનો ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેન કાચબાગતિએ દોડવાની હોવાથી શુક્રવાર સુધીમાં ૧૭૫ લોકલ સર્વિસ રદ કરવાની કરી રેલવેએ જાહેરાત

ટ્રૅક ખસેડવાને લીધે ગઈ કાલે મલાડ સ્ટેશન પાસે ધીમી ગતિએ ચર્ચગેટની દિશામાં જઈ રહેલી ટ્રેન. (તસવીર : સતેજ શિંદે)

ટ્રૅક ખસેડવાને લીધે ગઈ કાલે મલાડ સ્ટેશન પાસે ધીમી ગતિએ ચર્ચગેટની દિશામાં જઈ રહેલી ટ્રેન. (તસવીર : સતેજ શિંદે)


આ અઠવાડિયે વેસ્ટર્ન રેલવેમાં છઠ્ઠી લાઇન નાખવાના કામકાજને લીધે આશરે ૧૭૫ જેટલી લોકલ ટ્રેન કૅન્સલ કરવામાં આવશે અને ૪ ઑક્ટોબર સુધી ગોરેગામના રામ મંદિર રોડ અને મલાડ વચ્ચે ચારેય લાઇનો પર લોકલ ટ્રેન ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની કાચબા ગતિએ દોડાવવામાં આવશે. જેમ-જેમ સ્પીડ-લિમિટ વધારવામાં આવશે એમ ટ્રેનોને કૅન્સલ કરવાનું ઓછું કરી દેવાશે. 
આ સિવાય સવારે ગોરેગામ ફાસ્ટ લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અને મલાડમાં ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ ટ્રેનો પ્લૅટફૉર્મ નંબર-૩ પર આવશે. એને ચોથા પ્લૅટફૉર્મ તરીકે રીનંબર કરવામાં આવ્યું છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 September, 2024 06:54 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK