Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુરમાં હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુરમાં હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો

02 June, 2024 07:28 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાવિકોએ મંદિરમાં હનુમાનદાદાનાં દર્શન કરીને તેમ જ સુખડીના અન્નકૂટને જોઈને ધન્યતા અનુભવી

હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ

હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ


ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનમંદિરમાં ગઈ કાલે હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો હતો. હજારો ભાવિકોએ મંદિરમાં હનુમાનદાદાનાં દર્શન કરીને તેમ જ સુખડીના અન્નકૂટને જોઈને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી તેમ જ સવારે ૭ વાગ્યે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ યોજાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 07:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK