Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જ્યોતિ માયલે સર્વાંગી પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે માપદડં સ્થાપિત કર્યા

જ્યોતિ માયલે સર્વાંગી પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે માપદડં સ્થાપિત કર્યા

25 September, 2024 05:54 PM IST | Ahmedabad
Brand Media | brandmedia@mid-day.com

મહિલા પ્રભારી: કેવી રીતે TAAIના પ્રમુખ શ્રીમતી જ્યોતિ માયલે તેમની સર્વાંગી પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે માપદડં સ્થાપિત કર્યા

જ્યોતિ માયલ

જ્યોતિ માયલ


મહિલા પ્રભારી: કેવી રીતે TAAI ના પ્રમુખ શ્રીમતી જ્યોતિ માયલે તેમની સર્વાંગી પહેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે માપદડંડ સ્થાપિત કર્યા


પ્રવાસ અને પર્યટનના ક્ષેત્રમાં જ્યોતિ માયલ જેટલા સ્થાયી અને સાર્થક પ્રભાવ બહુ ઓછા લોકોએ પાડયો છે. ટ્રાવેલ એજન્ટસ એસોસીએશન ઓફ ઈન્ડિયા (TAAI)ના પ્રમુખ તરીકે તે માત્ર ઉદ્યોગના સુકાન પર જ રહ્યા નથી પરંતુ મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી વકીલ તરીકે પણ ઉભર્યા છે. તેમની પહેલ ઉદ્યોગ સુધારણાથી કયાંય આગળ વધે છે – તે મહિલાઓ માટે સમાવેશ અને પ્રગતિની સંસ્કૃતિને આત્મસાત કરીને નેતૃત્વને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે.



સશક્તિકરણ અને પ્રગતિ માટેનું વિઝન
જ્યારે જ્યોતિ માયલે TAAI નું નેતૃત્વ સંભાળ્યું ત્યારે તેઓ પોતાની સાથે મુસાફરી અને પર્યટન ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ માટે એક સાહસિક દ્રષ્ટિકોણ લઇને લાવ્યા. તેમના માર્ગદર્શન હેઠળ TAAIમાં હવે 7000થી વધુ મહિલા સભ્યો છે જે ઉદ્યોગમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. પરંતુ માયલ માટે આ માત્ર પ્રતિનિધિત્વ માટે નથી. તેમણે એ સુનિશ્ચિત કરવા પોતાનું મિશન બનાવી લીધું કે મહિલાઓને આ ક્ષેત્રમાં આગળ વધવા અને નેતૃત્વ કરવા માટે તકો પૂરી પાડવામાં આવે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રોફેશનલ કૌશલ પર તેમના ધયાને અસંખ્ય મહિલાઓને નેતૃત્ત્વની ભૂમિકામાં પ્રવેશવાનો અને વૈશ્વિક ઉદ્યોગની જટિલતાઓને નેવિગેટ કરવાનો માર્ગ મોકળો કર્યો છે.


વૈશ્વિક હિમાયત અને ઉદ્યોગ વૃદ્ધિને આગળ ધપાવવી
જ્યોતિ માયલનું સશક્તિકરણ પર ભાર ભારતીય સરહદોની બહાર પણ વિસ્તરેલ છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત કરવામાં અને નીતિ સુધારાની હિમાયત કરવામાં મુખ્ય વ્યક્તિ રહ્યા છે. એપ્રિલ 2023માં કચ્છના રણ ખાતે યોજાયેલી G20 ટુરિઝમ મીટમાં તેમની ભૂમિકાએ વૈશ્વિક મંચ પર ભારતના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના તેમના સમર્પણનું ઉદાહરણ આપ્યું હતું. આ કાર્યક્રમે ઉંડી ચર્ચાઓ અને સહયોગની મંજૂરી આપી જે ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરશે, જેમાં  TAAIનું સમર્થન અને માયલનું અગ્રેસર હશે.

તેમના નેતૃત્વ હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ શ્રીલંકા અને જાફના માટે ફ્લાઇટ્સનો પ્રારંભ કરવાનો હતો, જેથી કરીને આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી અને પ્રવાસનને વધુ વેગ મળ્યો. માયલ માટે આ સિદ્ધિઓ માત્ર ઉદ્યોગના વિકાસ કરતાં કયાંય વધુ છે - તે તકો ઊભી કરવા, સ્થિરતાને અપનાવવા અને બધા માટે વધુ સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા વિશે છે.


ટ્રાવેલ એજન્ટ્સ અને હિતધારકો માટે બિઝનેસ સરળ બનાવવો
તેઓ ટ્રાવેલ એજન્ટો માટે વ્યવસાયનું વાતાવરણ સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ખાસ કરીને પાયાના સ્તરે કે જ્યાં નાના એજન્ટો મહત્વપૂર્ણ છે. આ એજન્ટોને સ્પર્ધાત્મક બનવામાં મદદ કરવા માટે ટેક્નોલોજીને મુખ્ય ઘટક ગણવામાં આવે છે અને તેમનું રક્ષણ કરવું એ હજુ પણ પ્રાથમિકતા છે. તેમણે એરપોર્ટ સમુદાય વતી કેન્દ્ર સરકાર સાથે સીધું કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે જેથી કરીને બિનજરૂરી હોય તેવા કરને દૂર કરવા અને જો IGST એક સક્ષમ વિકલ્પ હોય તો સંશોધન કરે. છેલ્લે જેમ જેમ વિઝા સર્વિસીસ એક ઝડપથી વધતું સેગમેન્ટ બની રહ્યું છે, તેમ રસ અને વૃદ્ધિ ચાલુ રાખવા માટે સાથે-સાથે કાર્યક્રમ અને પ્રોત્સાહનો વિકસિત કરવાની પ્રક્રિયામાં પણ છે, સાથો સાથ એક વધુ મજબૂત યાત્રા ઇકોસિસ્ટમ વિકસિત કરી રહ્યા છે જે સહાયક અને ઇનોવેટિવ છે. 

સશક્તિકરણનો વારસો બનાવવો
TAAIમાં જ્યોતિ માયલનો કાર્યકાળ એ વાતનો પુરાવો છે કે કેન્દ્રિત, ઉદેશ્યપૂર્ણ નેતૃત્વ શું પ્રાપ્ત કરી શકે છે. મહિલા સશક્તિકરણ માટેના તેમનો જુસ્સો તેમના દ્વારા કરવામાં આવેલી દરેક પહેલમાં ઉંડાણપૂર્વક સમાયેલ છે અને તેમના પ્રયત્નોએ મુસાફરી.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 05:54 PM IST | Ahmedabad | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK