Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતના જૈન મુનિ શાંતિસાગર મહારાજને કોર્ટે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી

સુરતના જૈન મુનિ શાંતિસાગર મહારાજને કોર્ટે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી

Published : 06 April, 2025 11:07 AM | Modified : 07 April, 2025 07:00 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

જૈન મુનિ શાંતિસાગર મહારાજ

જૈન મુનિ શાંતિસાગર મહારાજ


સુરતમાં ૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવાના અને આશીર્વાદ આપવાના બહાને વડોદરાના એક પરિવારને સુરત બોલાવીને જૈન ઉપાશ્રયમાં ૧૯ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનાર શાંતિસાગર મહારાજને ગઈ કાલે સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2025 07:00 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK