Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં રૅલી નીકળી, પાટીદારોએ એકઠા થઈને વિરોધ કર્યો

મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં રૅલી નીકળી, પાટીદારોએ એકઠા થઈને વિરોધ કર્યો

31 March, 2024 01:12 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા ગઈ કાલે મોરબીમાં રૅલી યોજાઈ હતી

મોરબીમાં પાટીદારોની નીકળેલી રૅલી.

મોરબીમાં પાટીદારોની નીકળેલી રૅલી.


સૌરાષ્ટ્રના મોરબીમાં ગઈ કાલે પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં રૅલી યોજી હતી, જેમાં પાટીદારો જોડાયા હતા અને વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાતના ડાયમન્ડ સિટી સુરતમાં યોજાયેલી એક સભામાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ માટે કરેલી અશોભનીય વાતને લઈને સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા ગઈ કાલે મોરબીમાં રૅલી યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના નાગરિકો જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આ રૅલી નીકળી હતી અને કલેક્ટર કચેરી સુધી ગઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માગણી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 01:12 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK