Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમ પરીખનું અવસાન, નવસારીમાં થશે અંતિમ સંસ્કાર

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમ પરીખનું અવસાન, નવસારીમાં થશે અંતિમ સંસ્કાર

Published : 02 April, 2025 02:49 PM | IST | Navsari
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં.

નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખ

નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખ


મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં. નીલમબહેન નવસારીમાં અલકા સોસાયટીમાં રહેતાં હતાં. આજે તેમના પુત્ર ડૉ. સમીર પરીખના ઘરેથી અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર વેરાવળ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.


તેઓ સાચાં ગાંધીવાદી હતાં અને તેમણે પોતાનું જીવન માનવકલ્યાણમાં વિતાવ્યું હતું. સમગ્ર જીવન દરમ્યાન તેમણે મહિલાકલ્યાણ અને માનવકલ્યાણનાં કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2025 02:49 PM IST | Navsari | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub