Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આધ્યાત્મિક પ્રવાસનમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ લોકોએ અંબાજી મંદિરમાં શીશ નમાવ્યું

આધ્યાત્મિક પ્રવાસનમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ લોકોએ અંબાજી મંદિરમાં શીશ નમાવ્યું

Published : 27 September, 2024 02:21 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનો દાવો કર્યો ગુજરાત સરકારે : દેશભરમાં ધાર્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ : વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા માટે અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ બન્યું લોકપ્રિય

ઉત્તર ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં દર્શન માટે ઊમટેલા ધાર્મિક જનો.

ઉત્તર ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં દર્શન માટે ઊમટેલા ધાર્મિક જનો.


દર વર્ષે વિશ્વમાં આજના દિવસે વિશ્વ પ્રવાસન દિવસ ઊજવાય છે ત્યારે ગુજરાત પ્રવાસીઓ માટે હૉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે અને એમાં પણ આધ્યાત્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ છે અને ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ તથા યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ પ્રવાસીઓએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 
read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 02:21 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK