Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથમાં ભાવિકો ઊમટ્યા

શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથમાં ભાવિકો ઊમટ્યા

Published : 23 August, 2022 09:12 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો

સોમનાથ મહાદેવને પીતાંબર અને પુષ્પોનો શૃંગાર

Shravan Special

સોમનાથ મહાદેવને પીતાંબર અને પુષ્પોનો શૃંગાર


શ્રાવણ મહિનાના ચોથા અને છેલ્લા સોમવારે ગઈ કાલે ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભોળા શંભુના ભાવિકો વહેલી પરોઢથી દર્શન માટે ઊમટ્યા હતા. સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો અને દેવાધિદેવનાં આ દિવ્ય દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. બીજી તરફ ગઈ કાલે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી અને ભાવિકોના બમ બમ ભોલે, હર હર મહાદેવ, જય સોમનાથના નાદથી પરિસર ગુંજી ઊઠ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2022 09:12 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK